રઈદાસ ની કથરોટ અને આચમન

ના જનમ્યો હું કથરોટમાં, ના જનમ્યું છે નર કોઈ
આચમન તો છે અંતરે જેને સ્પર્શી શકે છે હર કોઈ

નકુચામાં માર્યા મેં તાળાં ‘ને ચાવીના નથી ઠેકાણાં
અજ્ઞાનતા એ કરયો વિસામો મારું અંધાર્યું ઘર જોઈ

 

રઇદાસનો રંગ જો લાગે, જ્ઞાન તરફ મનડું ભાગે

માઢ ખુલે ‘ને દર્શન પામે, પછી રહે ના ડર કોઈ   … જનક

About these ads
%d bloggers like this: